Ayushaya


SUBMITTED BY: JSK

DATE: Oct. 9, 2017, 2:48 p.m.

FORMAT: Text only

SIZE: 321 Bytes

HITS: 236

  1. *સુંદર પ્રશ્ન*
  2. *આયુષ્ય એટલે શું..?*
  3. જ્યારે માણસ *જન્મે છે* ત્યારે *'નામ'* નથી હોતું પણ *'શ્વાસ'* હોય છે,
  4. જ્યારે માણસ મરે છે ત્યારે *'નામ'* હોય છે પણ *'શ્વાસ'* નથી હોતો...?
  5. *બસ*, આ *'શ્વાસ'* અને *'નામ'* વચ્ચેનો *સફર* એટલે *"આયુષ્ય"*
  6. *આનું નામ જીંદગી*
  7. 💐💐સુપ્રભાત💐💐

comments powered by Disqus